Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર પાલિકા દ્વારા પ્લાસ્ટીક અવેરનેસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Share

અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા તા. ૬ જુન નાં રોજ “નોપ્લાસ્ટીક” અંતર્ગત એક કારક્રમ નું આયોજન કરાયું હતુ

અંક્લેશ્વર જીનવાલા સ્કૂલ માં આવેલ માં શારદાભુવન ટાઉનહોલમાં નગરપાલીકા દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પાલીકા પ્રમુખ મીનાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, ચીફ ઓફીસર પ્રશાંત પરીખ સહીત પદાધીકારીઓ અધિકારીઓ હાજર રહ્યાં હતાં વિશેષ રૂપે આ કાર્યક્રમમાં અંક લેબરના દુકાનદારો.ફેરીયાઓ તેમ જ શાકભાજી નાં વેપારીઓને આમંત્રણ અપાયું હતુ. મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિતિઓને પ્લાસ્ટિકનાં ઉપયોગથી ઉત્પન થતાં પ્રદુષણ અને જોખમો અંગે અવગત કરાવ્યાં હતાં અને પ્લાસ્ટીક બેગ્સના બદલે પેપર બેગનો ઉપયોગ કરવા માટે આગ્રહ પૂર્વક અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

વાપીનાં સંજાણમાં રેલવે ફ્લાય ઓવરમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાની આશંકા

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં સૌથી વધુ ૮૧ મિ.મિ વરસાદ નોંધાયો

ProudOfGujarat

અમદાવાદમાં સનાથલ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!