Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની શ્રી સુદર્શન  પોલીકુલ કંપનીમાં પાણીની ટાંકીમાં ન્હાવા ગયેલ કામદારનું ડૂબી જતા મોત નીપજ્યું

Share

બનાબ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરની શ્રી સુદર્શન પોલીકુલ કંપનીમાં કામ કરતો ૨૧ વર્ષીય દીપક સુરેશ માજી કંપનીમાં આવેલ પાણીની ટાંકીમાં ન્હાવા ગયો હતો દરમ્યાન તે ટાંકીના પાણીમાં ગરકાવ થઇ જતા ડૂબી જતા મોત નીપજ્યું હતું.બનાવ અંગે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવની શ્રી ક્રિષ્ના વિદ્યાલય ખાતે ૭ મો ‘વાર્ષિક મહોત્સવ’ ઉજવાયો.

ProudOfGujarat

ભરૂચમાં તડીપાર બુટલેગર ઘરે આવી દારૂ વેચતાં ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!