Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાલિયા ગામના ગણેશનગરમાં વીજ થાંભલો નમી પડતા સ્થાનિક રહીશો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે

Share

છેલ્લા કેટલાક સમયથી વાલિયા ગામના ગણેશનગર પાસે વીજ થાંભલો નમી પડ્યો છે આ અંગે સ્થાનિકોએ વીજ કંપનીના મુખ્ય ઇજનેરને લેખિતમાં રજુઆત કરી છે આ થાંભલા પાસેથી માર્ગ પસાર થતો હોવાથી રાહદારીઓ અને ગણેશનગરના સ્થાનિકો તેમજ નજીકમાં આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અવર જવર કરતા હોવાથી અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે ત્યારે વીજ કંપની ત્વરિત આ વીજ પોલની સમારકામની કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

જુલાઈ અને ઓગસ્ટ-૨૦૨૦ ના બે માસ દરમિયાન પંચમહાલ જિલ્લાનાં પાવાગઢ ફાયરિંગ રેન્જમાં અનધિકૃત વ્યક્તિનાં પ્રવેશ ઉપર પ્રતિબંધ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ખોડલધામ સમિતિ દ્વારા નરેશભાઇ પટેલના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

“બેટી બચાઓ અને બેટી પઢાઓ” ફક્ત એક સૂત્ર કે વાસ્તવિકતા? ખાનગી એકમોમાં થતા લિંગ ભેદનો વિરોધ કરી ઉચ્ચ સ્તરે ફરિયાદ કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!