Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

-ભરૂચ ના વાગરા ખાતે ના તળાવ માથી 25 વર્ષીય યુવાન ની લાશ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો……

Share

ભરૂચ જિલ્લાના વાગરા ગામ ખાતે આવેલા તળાવ માં કેટલાક લોકોની નજર પડતા સ્થાનિકો એ તળાવ પાસે જઈ જોતા તળાવ ના કિનારે એક અજાણ્યા પુરુસ ની લાશ તરતી જોવા મળી હતી. આ તરતી લાશ ને જોઈ સ્થાનિકો એ પોલીસ ને ફોન કરી ઘટના અંગે ની જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પોહોંચી ને લાશ ને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી..
પોલીસ એ તપાસ કરતા જાણવા મળિયું હતું કે આ લાશ વાગરાના  અને હાલ અટાલી માં રહેતા કમલેશ રાજુભાઇ રાઠોડ ઉંમર વર્ષ 25 ના ઓની હોવાનું માલુમ પડ્યું હતું.વાગરા પોલીસે લાશનો કબ્જો મેળવી વાગરા સીએસી હોસ્પિટલ એ મોકલી મોત નું કારણ જાણવાની તજવીજ હાથ ધરી હતી..

Share

Related posts

JIO બાદ હવે આ કંપનીએ આપ્યો ઝટકો, 200 રૂપિયા મોંઘો થયો આ પ્લાન, જાણો સમગ્ર વિગત.

ProudOfGujarat

ભરૂચ : કેવડીયા પોલીસ સ્ટેશન ખાતેથી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે રીઢા ચોરને પકડી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

ઝઘડીયા : પિયરથી ઘરે આવવા નીકળેલ રાજપારડીની પરિણીતા બે પુત્ર સાથે લાપતા.

ProudOfGujarat
error: Content is protected !!