Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

રાજપીપળાથી રામગઢ જતા માર્ગનો નાળા સાથેનો રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારની બુમ ભૂતકાળમાં રાજપીપળાથી રામગઢ જવા માટે બનેલા પુલનો પીલ્લર પણ બેસી હતા તેની મરામત કરાઈ હતી

Share

રાજપીપળાથી રામગઢ જતા માર્ગનો નાળા સાથેનો રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારની બુમ ભૂતકાળમાં રાજપીપળાથી રામગઢ જવા માટે બનેલા પુલનો પીલ્લર પણ બેસી હતા તેની મરામત કરાઈ હતી

રાજપીપળા શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે અને ઘણી જગ્યાઓ પર વૃક્ષો પણ પડવાની ઘણા બની હોય જેમાં ગતરોજ રાજપીપળાથી રામગઢ જતા માર્ગ પર આવેલા નાળા સાથેનો અડધી રસ્તો તૂટી જતા લોકો ડર અનુભવી રહ્યા છે.

Advertisement

ભૂતકાળમાં રાજપીપળાથી રામગઢને જોડતા પુલનો પીલ્લર બે વખત બેસી જતા તેની મરામત કરાઈ હતી અને આજ પુલના સામેના છેડે નો ભાગ વચ્ચેથી તૂટી જતા મોટો અને ઊંડો ખાડો પડતાં એક બાઈક ચાલક રાત્રીના અંધારામાં ખાડામાં ખાબકતા મોતને ભેટપો હતો. આમ રાજપીપળાથી રામગઢ જતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ સંભળાઈ રહી છે.


Share

Related posts

ભરૂચમાં હવે ગમ્મે ત્યાં કચરો નાંખવા પર ફટકારાશે દંડ, તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા બાદ વરસાદી છાંટા વરસ્યા.

ProudOfGujarat

ભરૂચમાં ગુરુનાનક જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!