Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વડોદરા પુર અસરગ્રસ્તો માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૩૧૦૦૦ ફુટ પેકેટ તૈયાર કરીને રવાના કરાયાઃ

Share

*વડોદરા પુર અસરગ્રસ્તો માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા
૩૧૦૦૦ ફુટ પેકેટ તૈયાર કરીને રવાના કરાયાઃ*

વડોદરામાં ભારે વરસાદના કારણે પુરની પરિસ્થિતિને ધ્યાને લઈને પુર અસરગ્રસ્ત વિસ્તારો માટે સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ૩૧૦૦૦ સુકા નાસ્તાના ફુટ પેકેટ તૈયાર કરીને વહેલી સવારે વડોદરા મોકલવા માટે રવાના કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : બાવાગોર દરગાહ તા.૩૦ એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ રખાશે.

ProudOfGujarat

રાજપીપલા બાલાપીર દરગાહનાં કંમ્પાઉન્ડનાં રહેણાંકના મકાનમાંથી ગાંજો પકડાયો.

ProudOfGujarat

છોટાઉદેપુર : સાદી રેતીની ઓક્શન કરાયેલ બ્લોક ચાલુ કરવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કરી રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!