Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર સ્થિત નિરાંતનગર સોસાયટીમાં શીતળા સાતમની પૂજા કરવામાં આવી

Share

અંકલેશ્વર સ્થિત નિરાંતનગર સોસાયટીમાં શીતળા સાતમની પૂજા કરવામાં આવી

નિરાંતનગર સોસાયટીમાં મહારાજ હરીશભાઈ પુરોહિત દ્વારા શ્રાવણ સુદ સાતમના પવિત્ર દિને હિંદુઓના ધાર્મિક તહેવાર ગણાતા શીતળા સાતમની પૂજા કરવામાં આવી હતી. શીતળા સાતમના આગળા દિવસે સ્ત્રીઓ ઘરે રસોઈમાં વિવિધ પકવાન બનાવે છે. સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરી હતી.માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે તેમજ બાળક જો વારંવાર માંદુ પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરે છે. શીતળા માતાની પૂજા અર્ચના કરી વિવિધ પકવાનની સાથે વેલા ચઢાવી આરતી કરી માતાજીની સ્તુતિ કરી હતી અને મહારાજને દક્ષિણા આપી આશીર્વાદ મેળવ્યા હતા.અને આખો દિવસ ટાઢું જમે છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : રાજપારડી પોલીસે ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

સુરત નજીકના કામરેજ અને ભાટિયા ટોલનાકા ઉપર સ્થાનિકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગણી સાથે ચાલી રહેલા આંદોલનમાં આજે સાંજે સાંસદ સી.આર.પાટીલની દરમિયાનગીરી

ProudOfGujarat

માસ્ક વગર ગરબે રમતા વિદ્યાર્થીઓને સુરત પોલીસે ઘસડી-ઘસડીને માર્યા : રેલીમાં મંત્રીઓ માસ્ક ન પહેરે તેનું શું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!