Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ શહેરના જીઆઇડીસીમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા 10 મું ભગવાન જગન્નાથજી રથયાત્રા ઉત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે…

Share

ભરૂચ શહેરના જીઆઇડીસીમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા 10 મું ભગવાન જગન્નાથજી રથયાત્રા ઉત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે…

ભરૂચમાં અષાઢી બીજના દિવસે દિવ્ય અને ભવ્ય ઉત્સવ ભગવાન જગન્નાથજી રથયાત્રાની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લાના સર્વ ધર્મપ્રેમી નગરવાસીઓ ઉપસ્થિત રહેવા ભરૂચ શહેરના જીઆઇડીસીમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યું છે.આ રથયાત્રા સીતા સર્કલથી પ્રસ્થ પ્રસ્થાન કરશે અને કશક સર્કલ મક્તપુર રોડ ,જ્યોતિનગર તુલસીધામ, ચામુંડા મંદિર જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈ કેજીએમ હાઇસ્કુલ પર સાંજે 7:00 વાગ્યે પૂર્ણ થનાર છે.જ્યારથ પર બિરાજમાન ભગવાન જગન્નાથની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન, કીર્તન, ભજન અને પ્રસાદનો લોકોને લાભ લેવા ઇસ્કોન મંદિરના ચૈતન્ય મહાપ્રભુ દાસ દ્વારા આમંત્ર પાઠવાયું છે..

Advertisement

બાઈટ.. ચેતન્ય મહાપ્રભુ. ઇસ્કોન


Share

Related posts

ઉમરપાડાના બરડી ગામે અને માંગરોળના શાહ ગામે રૂ. ૧૪ કરોડના ખર્ચે ૬૬ કે.વી. સબસ્ટેશનોનું ભૂમિપૂજન કરાશે.

ProudOfGujarat

અંકલેશ્વર:GIDC મા આવેલ એશિયન પેઈન્ટ ચોકડી નજીક વરસાદી કાંસનું દુષિત લાલ કલરનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જતા સ્થાનીકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ProudOfGujarat

સોનેરી મૂરત તૈયાર | PMના હસ્તે 600 કરોડના કેબલ સ્ટેઈડ બ્રિજ અને ખાડી પ્રોજેક્ટ સપ્ટેમ્બરમાં લોકાર્પણની શક્યતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!