Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં મધ્યમાં આવેલ હજીખાના બજારમાં જર્જરીત મકાન ધરાશાયી

Share

ભરૂચ શહેરની મધ્ય આવેલ હાજીખના બજાર ગોલવાડ, ભાર્ગવ વાડીની સામે એક જૂનું જર્જિરીત મકાન ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થતાં રહેણાક વિસ્તારના લોકો ભયભીત થઇ જવા પામ્યાં હતાં. સ્થાનિક સત્તાધીશો એ આવા જર્જિરીત મકાનો સત્વરે ઉતારી લેવાં જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે. પાલિકા માત્ર નોટિસ આપી સંતોષ માને તે યોગ્ય ન હોવાનો રોષ લોકોમાં ઉઠ્યો છે. જર્જરિત ઇમારતો બાબતે તંત્ર એક્શન પ્લાન બનાવી નક્કર પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

પાલેજ માં ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ૨૫ નવયુગલો સમૂહ શાદી નાં કાર્યક્રમ હેઠળ પ્રભુતા માં પગલાં પાડ્યાં

ProudOfGujarat

રાજપીપલા નગરપાલિકા દ્વારા મઠની સામે – નજીક સ્મશાન બનાવવાની યોજના સામે વિરોધ.

ProudOfGujarat

સરકારની આદિવાસી વિસ્તારોમાં આવેલી એકલવ્ય સ્કૂલના બાળકો અનેક સમસ્યાઓથી પીડિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!