Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને છઠ પર્વનું સમાપન થયું

Share

આજે 20 મી નવેમ્બર છઠ મહાપર્વનો ચોથો અને છેલ્લો દિવસ છે. ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવા માટે છઠ ઘાટ પર ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને છઠ પર્વનું સમાપન થયું હતું.

છઠ ઉત્સવની શરૂઆત ન્હાય-ખાય સાથે થાય છે. આ પછી, બીજા દિવસને ખારણા તરીકે ઓળખવામાં આવે છે ત્રીજા દિવસને સંધ્યા અર્ઘ્ય તરીકે અને ચોથા દિવસને ઉષા અર્ઘ્ય તરીકે ઓળખવામાં આવે છે.

રવિવારે ઉત્સવના ત્રીજા દિવસે અંકલેશ્વરમાં ઉત્તર ભારતીય સમાજના લોકો સંધ્યા અર્ઘ્ય માટે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. આ અવસર ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ProudOfGujarat

વડોદરા પાલિકાએ યાકુતપુરાથી પાણીગેટ વિસ્તાર સુધીના કાચા-પાકા ગેરેજ પર બુલડોઝર ફેરવ્યું.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકા પંચાયત ખાતે કારોબારી સમિતિ તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!