Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

વિશ્વ માનવધિકાર સુરક્ષા સંઘ માં ગુજરાત સચિવ તરીકે ની નિમણુંક કરવામાં આવી

Share

ધર્મગુરુ એવા રિયાઝુદ્દીન ચિસ્તી જેઓ અજમેર માં સ્થિત ખ્વાઝા ગરીબ નવાજ ના પરિવાર થી છે અને હમેશા ગરીબો ની સેવામાં તત્પર રહે છે તેમને માનવાધિકારો માટે લડત લડવા અને ગરીબો ને ન્યાય મળે.એ હેતુ થી વિશ્વ માનવધિકાર સુરક્ષા સંઘ માં ગુજરાત સચિવ તરીકે ની નિમણુંક કરવામાં આવી છે. જેને લઈ સમગ્ર હિન્દૂ-મુસ્લિમ એવા એમના હિતેચ્છુઓ માં ગર્વ ની સાથે આનંદ ની લાગણી ફેલાઇ ગઇ છે,રિયાઝુદ્દીન ચિસ્તી એ ઉમેર્યું હતું કે સાંપ્રત સમય માં આજે માનવાધિકારો નું છડે ચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે અને ગરીબ અને પછાત વર્ગ પર એની માઠી અસર જોવા મળી રહી છે,તો એવામાં આ સંસ્થા ગરીબ ની સાથે તમામ વર્ગ અને ધર્મ ને જોડી ને કાર્ય કરશે અને તંત્ર અને સરકાર પાસે માનવાધિકારો બાબત ની જનતા વતી રજૂઆતો કરશે

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરનાં ચૌટા બજારમાં આવેલ મોદી સમાજની વાડી પાસેથી રોયલ બુલેટની ચોરી થતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજનાં આધારે બાઈક ચોરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ થયો.

ProudOfGujarat

ગોધરા શહેરના ગાર્ડન રોડ પર આવેલી દિવાલ ધસી પડી.જાનમાલનુ કોઈ નુકશાન નહી

ProudOfGujarat
error: Content is protected !!