Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ બી.આર.સી ભવન ખાતે ધોરણ ૬ થી ૮ શિક્ષકોની વૈદિક ગણિતની બે દિવસની તાલીમ યોજાઈ.

Share

બી.આર.સી ભવન માંગરોળ ખાતે ધોરણ ૬ થી ૮ માં ગણિત વિષય ભણાવતા શિક્ષકોની વૈદિક ગણિતની બે દિવસની તાલીમ યોજાય જેમા તાલુકામાં ધોરણ ૬ થી ૮ માં ગણિત વિષય ભણાવતા શિક્ષકોને વૈદિક ગણિત દ્વારા વૈદિક ઋષિમુનિઓએ આપેલા સુત્રો આધારિત સરળતાથી પાયાનું જ્ઞાન એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી અનેક પ્રક્રિયાઓ ઋષિમુનિઓ દ્વારા આપેલ સૂત્રો દ્વારા સરળતાથી શીખવી શકાય જે તજજ્ઞો દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી અને આ તાલીમ મેળવીને શિક્ષકો બાળકો સુધી સરળતાથી ગણિત ભણાવી શકે તે મુજબની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનું સમગ્ર સંચાલન બી આર સી હીરાભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યું હતુ.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

2023 માં યોજાનાર G-20 સંમેલનને લઈ ગુજરાતમાં તૈયારી તેજ, આ સ્થળો પર થઈ રહ્યા છે આયોજનો

ProudOfGujarat

માંગરોળના શાહ ગામના બ્રિજ નિર્માણની બાજુમાં ડાઈવર્ઝન શરૂ નહીં કરાતા કોંગ્રેસે રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી

ProudOfGujarat

નેત્રંગ : બલદવા ડેમ ઉપર ઘટાદાર વૃક્ષોથી ડેમની મજબુતાઇને ભારે નુકસાન થવાથી તાત્કાલિક ધોરણે વૃક્ષોનું નિકંદનની માંગ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!