Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ગરૂડેશ્વર ખાતે નર્મદા નદીના તટે સ્વચ્છતા અભિયાન યોજાયું

Share

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર ગામે નર્મદા આદિના તટે સાફ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ શ્રી બાબુભાઈ વસાવા દયાનંદ આશ્રમ શાળાના બાળકો, શિક્ષક તેમજ માધવદાસજી મહારાજ જોડાયા હતા નદીની આસપાસ સફાઈ કરી સમગ્ર ગંદકીને દૂર કરવામાં આવી હતી. ” સ્વચ્છતા ત્યાં પ્રભુતા ” નાં સિદ્ધાંતને સર કરી પુર જોશમાં સ્વચ્છતા ઝુંબેશ ચાલી હતી તેમજ સૌ ગ્રામજનો પણ ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકા પંચાયતનાં મહિલા પ્રમુખે કોરોના રસીકરણની પહેલા રાઉન્ડની રસી લીધી.

ProudOfGujarat

ગોધરા શહેરમાં ધમધમતા શહેરા ભાગોળમાં રસ્તાની સમસ્યાને લઈને લેખિત રજુઆત.

ProudOfGujarat

ઝઘડીયાના સારસા ગામે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વયોવૃદ્ધ નાગરિકો અને કોરોના યોદ્ધાઓનું કરાયુ સન્માન.

ProudOfGujarat
error: Content is protected !!