Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના દરિયા કિનારાના ગ્રામજનોને સંભવિત વાવાઝોડાં પગલે તકેદારી રાખવા ભરૂચ મામલતદારે માર્ગદર્શક સૂચનો આપી મુલાકાત લીધી

Share

“બિપરજોય” વાવાઝોડા અંગે ભરૂચ તાલુકાના નદીકાંઠાના ગામોમાં ગામોના લોકોને બિપરજોય વાવાઝોડા પહેલા, દરમિયાન અને પછીથી રાખવાની થતી તકેદારીઓ અને સલામતી તથા સાવચેતીના પગલાં અંગે ભરૂચ મામલતદાર અને અન્ય અમલીકરણ અધિકારીઓ દ્નારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મળેલા સ્થાયી અને માર્ગદર્શક સૂચનો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ભરૂચના મહેગામ, મનાડ, કાસવા, ભાડભૂત અને દશાંન ગામોની મુલાકાત લેવાઈ હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં દેગડિયા ગામે દીપડાએ બે વાછરડાનો શિકાર કર્યો.

ProudOfGujarat

ભરૂચમાં કોરોનાની ગાઇડલાઇન અંતર્ગત ઇદની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ઝઘડીયા ત‌ાલુકામાં વહેલી સવારે ધુમ્મસીયુ વાતાવરણ દેખાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!