Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં વીજ કરંટ લાગતા બે બાળકો દાઝયા.

Share

અંકલેશ્વર પંથકના સારંગપુર ગામની એક સોસાયટીમાં બે બાળકોને વીજ કરંટ લાગ્યો હોવાની ધટના સામે આવી છે. આ બનાવ અંગે વિગતે જોતાં અંકલેશ્વરના સારંગપુર ગામમા આવેલ મારુતિધામ સોસાયટીમાં બે બાળકોને વીજ કરંટ લાગ્યો હતો તેથી બન્ને બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મકાનના ગેલેરીના ભાગેથી સળિયાનુ લંગર નાંખતા બાળકો દાઝી ગયા હતા. આ બનાવ અંગે અંક્લેશ્વર GIDC પોલીસે આકસ્મિક અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસનો આરંભ કરેલ છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ : વિશાલાથી નારોલ તરફ જતાં શાસ્ત્રીબ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ

ProudOfGujarat

લોકરક્ષક દળની પરીક્ષા ભરૂચજિલ્લામાં ૪૦ કેન્દ્ર પર યોજાઈ…..

ProudOfGujarat

આદિવાસી સમાજ વિકાસના ઉપક્રમે અંકલેશ્વર ખાતે જંગી રેલીનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!