Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંત્રીના ભાવમાં કરેલા વધારાનો વડોદરા કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ.

Share

ગુજરાત સરકાર દ્વારા જંત્રીના ભાવો બમણા કરવામાં આવ્યા છે, જેને લઈને ગરીબ અને માધ્યમ વર્ગના લોકો માટે ઘર લેવું મુશ્કેલ બની શકે છે, જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા અમી રાવત, અને કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહિયા હતા અને જંત્રીમાં ભાવો ઘટાડવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા અચાનક આ નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈને કોંગ્રેસ આ નિર્ણયને પ્રજા વિરોધી અને તઘલખી ગણી રહી છે અને તાત્કાલિક સરકાર આ નિર્ણય પાછો લે તેવી માંગ કરી છે.

Advertisement

Share

Related posts

સ્વ. અહેમદભાઇ પટેલની વર્ચ્યુઅલ શોકસભામાં રાષ્ટ્રીય નેતા અને આગેવાનોને જોડાઈને શ્રદ્ધાંજલી પાઠવી.

ProudOfGujarat

શુકલતીર્થ ગામ ગંદકીથી ખદબદયું જાણો કેમ અને કેવી રીતે?

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વિવિધ પોલીસ મથકે ફરજ બજાવતા ૯૩ પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!