Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : જિલ્લા કાર્યાલય કમલમ ખાતે શોકસભા યોજાઇ.

Share

મોરબી બ્રિજ હોનારતની દુઃખદ ઘટનામાં અવસાન પામેલા મૃતકોના આત્માની શાંતિ માટે જિલ્લા કાર્યાલય, કમલમ નડિયાદ ખાતે શોકસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોકસભામાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે ઉપસ્થિત રહીને મૃતકોના આત્માની શાંતી માટે પ્રાર્થના કરી હતી સાથે કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણ, કેસરીસિંહ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, પ્રદેશ મંત્રી જાહન્વીબેન વ્યાસ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, મહામંત્રી અજયભાઇ બ્રહ્મભટ્ટ, વિકાસભાઈ શાહ,નટુભાઈ સોઢા સહિત હોદ્દેદારો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નડિયાદ : જે. એન્ડ જે. કોલેજ ઓફ સાયન્સ ખાતે આઝાદીનાં ૭૫ માં વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

વડોદરા : સહાય ટ્રસ્ટ તથા જી વોલ્ટસ ટ્રાન્સફોર્મર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સંયુકત ઉપક્રમે ૧૨ વિદ્યાર્થીઓને સાયકલ આપી

ProudOfGujarat

છોટાઉદેપુર : કવાંટ તાલુકાના સૈડીવાસણ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!