Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના વઘરાલીથી કસુંબીયા જવાના રસ્તામાં આવતા નાળાનું ધોવાણ.

Share

ગરુડેશ્વર તાલુકાના વઘરાલીથી કસુંબીયા જવાના રસ્તામાં આવતા નાળાનું ધોવાણ થતા ગ્રામજનોએ ભાજપા આગેવાનોને રજૂઆત કરી હતી. જેનાં અનુસંધાને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સાથે આગેવાનોએ જ્યાં નાળાનું ધોવાણ થયું છે તે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને નાળાનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક લોકોને આશ્વાસન આપ્યું કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ થશે.

દીપક જગતાપ, રાજપીપળા

Advertisement

Share

Related posts

પોરબંદર : કાર અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત થતાં 4 યુવાનોનાં મોત

ProudOfGujarat

અંકલેશ્વર : બ્રિજ પર ટી સર્કલ બનાવવાનું બાકી : વાહનો બ્રિજ પરથી પસાર થવાની શરૂઆત થઇ હોવાના દ્રશ્યો સામે આવ્યા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લમાં ઓછી ઠંડીના પગલે કિસાનો ચિંતામાં ગરકાવ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!