Proud of Gujarat
GujaratFeaturedINDIA

આઈ.ટી.આઈ. અંકલેશ્વર ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો.

Share

આઈ.ટી.આઈ. એક્લેશ્વર ખાતે તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિવિધ ૫૩૭ એપ્રેન્ટિસની બેઠકો ભરવા માટે ભરૂચ જિલ્લાના કુલ ૨૯ ઔદ્યોગિક એકમો તેમજ પલ્પ ઉમેદવારો ઉપસ્થિત રહેલ હતા. જે પૈકી કુલ ૫૫૧ જેટલા ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે પ્રાથમિક પસંદગી થયેલ હતી જે પૈકી સ્થળ ઉપર ૪૦ કોન્ટ્રાક્ટ પણ થયેલ હતા. આમ સફળતાપૂર્વક એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરેલ હતું.

Advertisement

Share

Related posts

ભરૂચના દાદાભાઈ બાગ અને સર્વોદય સોસાયટીમાં ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ દ્વારા કસરતના પાંચ લાખના સાધનોનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

ભરૂચ : કોરોના મહામારીમાં સલાહ આપનારા જ માસ્ક ન પહેરતા હોવાના આક્ષેપ, જાણો વધુ.

ProudOfGujarat

ખેતરમાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ :સ્થાનિકોએ આરોપીને ઝડપી પોલીસ હવાલે કર્યો બાળકીના કપડાં કાઢવા જતા લોકો પહોંચતા યુવક ભાગ્યો અંતે સ્થાનિકોએ પકડી પાડ્યો :વલસાડના અટગામ નજીક બનાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!