Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : અંબાજી મંદિરના દર્શન માટે એકસ્ટ્રા બસની સુવિધા કરાઈ.

Share

નડિયાદ શહેરમાં આગામી તા.૨૬/૦૮/૨૦૨૨ અમાસના રોજ અંબાજી મંદિર ખાતે હવન થતુ હોય. નડિયાદના ભાવિ ભક્તોની અંબાજી મંદિરના દર્શન માટે એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવનાર છે. જેની સમય સુચી નીચે મુજબ છે.
તા.૨૫/૦૮/૨૦૨૨ ના રોજ સમય સવારે ૫:૪૫/૬:૦૫ ૮૬:૧૦/૬:૨૫/૬:૩૦/૬:૪૦ કલાકનો રહેશે. તેમજ પરત આવવા માટે તા. ૨૭/૮/૨૨ ના બપોર ૧૩:૦૦/૧૪:૦૦/૧૫:૦૦/૧૬:૦૦/૧૭:૦૦/ ૧૭:૧૫ કલાક રહેશે.

આમ, ઉપરોકત સમયે નડિયાદથી અંબાજી એકસ્ટ્રા જવા/આવવા માટે બસની ફાળવણી કરેલ હોઇ જે દરમ્યાન રોજ સવારે સમય ૮:૦૦ થી સાંજે ૮:૦૦ સુધી ઓનલાઇન રીઝર્વેશન કરાવવા માટેની સુવીધા તા.૧૮/૮/૨૨ થી ઉપલબ્ધ કરેલ હોય જેની દરેક નાગરીકોએ નોંધ લઇ રીઝર્વેશન કરાવી લાભ લેવા વિનંતી. વધુમાં નડિયાદ-અંબાજીના રિઝર્વેશન માટે નડિયાદ બસ સ્ટેન્ડ પરના રિઝર્વેશન ઓફિસમાં રૂબરૂ સંપર્ક કરશોજી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અદાણી ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ દ્વારા 14 લાખ લોકોના જીવનમાં સુધારો : આગલા પાંચ વર્ષમાં નર્મદા જિલ્લાને સુપોષિત કરવા માટે પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે.

ProudOfGujarat

વડોદરાના વારસીયા રોડ પર ભૂવો પડતા રાહદારીઓને મુશ્કેલી.

ProudOfGujarat

અંકલેશ્વર ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પોલીયો રસીકરણ તાલીમ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!