Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલમાં આદિવાસી દિનની ઉજવણીના આયોજન માટે મિટિંગ યોજાઈ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે 9 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણીના આયોજન માટે માંગરોળ ઉમરપાડા સમસ્ત આદિવાસી સમાજ પંચના આગેવાનોની મિટિંગ યોજાઇ હતી.

વાંકલ ગામમાં ગત વર્ષે નવમી ઓગસ્ટ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી માંગરોળ ઉમરપાડા તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી એનાથી પણ વિશેષ આયોજન ચાલુ વર્ષે નવમી ઓગસ્ટ આદિવાસી દિનની ઉજવણી માટે થઈ રહ્યું છે જેના ભાગરૂપે વાંકલ ગામે રાજીવ ગાંધી ભવન ખાતે આદિવાસી આગેવાનો અરૂણભાઇ ચૌધરી, મુકુંદભાઈ ચૌધરી, બાબુભાઈ ચૌધરી, રૂપસિંગ ગામીત, ઉજાસ ચૌધરી, પ્રકાશ ગામિત, ભુપેન્દ્ર ચૌધરી, ઉજજવલ ગામિત સહિતના આગેવાનો દ્વારા મીટીંગમાં ઉજવણીનું સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં માંગરોળ અને ઉમરપાડા તાલુકામાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉજવણીમાં જોડાઈ તે પ્રમાણે આયોજન કરાયું છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

આગામી સમયમાં ડુંગળી મળી શકે છે રૂ. 100 ની કિલો ? ….જાણો વધુ.

ProudOfGujarat

અમદાવાદમાં AMC ના કર્મચારી પર હુમલો કરનાર આરોપી સામે એટ્રોસીટી અંતર્ગત કેસ દાખલ કરાયો

ProudOfGujarat

ઝઘડિયા મુકામે શ્રી શબરીમા સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વસાવા સમાજનો સમુહ લગ્નોત્સવ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!