Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : અવિધા ગામે કપિરાજનો આતંક, પાંચથી વધુ લોકોને બચકા ભરી ઘાયલ કર્યા.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે કપીરાજે ભારે આતંક મચાવ્યો હતો. કપીરાજના આતંકના કારણે સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યુ હતું. કપીરાજે પાંચથી વધુ વ્યક્તિઓને શરીરે બચકા ભરીને ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને અવિધાની સરકારી હોસ્પિટલમા પ્રાથમિક સારવાર આપવામા આવી.

આ અંગેની ઝઘડિયા વનવિભાગે જાણ કરાતા વન વિભાગ દ્વારા કપિરાજને ઝડપી પાડવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. લખાઈ રહ્યું છે ત્યાં સુધી કપિરાજ પજારે પુરાયો નથી હાલ કપિરાજને ઝડપી પાડવાની કવાયત વન વિભાગ દ્વારા ચાલુ છે તેમ જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

નર્મદા નદીમાં પાણી છોડવાને લઈને તિલકવાડાના વાસણા ગામના રહીશોને જાણ કરાઇ

ProudOfGujarat

નવરાત્રી-દિવાળીમાં લોન્ચ થનારા 100 પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ, અમદાવાદમાં રિઅલ એસ્ટેટને 1 મહિનામાં 5000 કરોડનું નુકસાન

ProudOfGujarat

સુરતમાં ગીર સોમનાથના વિવાનને sma નામની બીમારી : સમતા સૈનિક દળ દ્વારા વિવાન માટે ફંડ એકત્ર કરી 1 લાખ 25 હજારનો ચેક એનાયત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!