Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે તાલુકા પંચાયત પ્રમુખના નિવાસ સ્થાને નવા કાર્યાલયને ખુલ્લુ મુકાયુ.

Share

ભરુચ જીલ્લાના તલોદરા ગામે ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવાના નિવાસ સ્થાને તેમના નવા કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.‍ ગતરોજ તારીખ ૨૪ મીના રોજ તેમની નવી ઓફિસના વાસ્તુ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપા દક્ષિણ ઝોનના ઈન્ચાર્જ પ્રદીપસિંહ વાઘેલા,રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, તાલુકા સંગઠનના હોદ્દેદારો, જીલ્લા સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તા મિત્રો તેમજ તેમના પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ દિનેશ વસાવાએ સહુનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરુચ તા.૨૫ જુન ‘૨૨

Advertisement

Share

Related posts

દેડિયાપાડામાં અને સાગબારા તાલુકાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કરજણ નદીમા ભારે પાણીની આવક.

ProudOfGujarat

કોરોના સામે એર્લટ : ભરૂચની સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ.

ProudOfGujarat

વિધાનસભા ચૂંટણી પહેલા જ ભરૂચ કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ શરૂ, વાગરા તાલુકામાં એક બાદ એક પડયા રાજીનામા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!