Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

Share

વડોદરામાં ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતી નિમિત્તે મહાનગર પાલિકાના પદાધિકારીઓ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વુડા સર્કલ પર આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને તમામ પદાધિકારીઓએ પુષ્પાંજલિ કર્યા હતા. આ તકે ડેપ્યુટી મેયર નંદા જોશી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વિરોધ પક્ષના નેતા અમીર રાવત, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી.કે.પટેલ, શાહિદ સ્થાનિક કાઉન્સિલર સહિતના વડોદરા મહાનગર પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહી ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા.

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના સામરી ગામમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરના પાનોલી ગામમાં “મોડલ આંગણવાડી” નું ઉદ્ઘાટન સહ અર્પણવિધિ સમારોહ યોજાયો.

ProudOfGujarat

નવસારી ડાયમંડ મરચન્ટ એસો.નાં પ્રમુખપદે કમલેશ શાહ વરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!