Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં હિન્દુ અનાથ આશ્રમની દીકરીના લગ્ન યોજાયા.

Share

નડિયાદમાં હિન્દુ અનાથ આશ્રમ આશ્રીત દીકરી રોશનીનું લગ્ન ધામધૂમ પૂર્વક યોજાયું હતું. આ દીકરીએ વડોદરાના મૌનીષ દિલીપભાઈ પટેલ સાથે હિન્દુ રિતી રિવાજ મુજબ લગ્ન યોજાયા હતા. આ સંસ્થા દ્વારા આ લગ્ન 562 મુ યોજવામાં આવ્યું હતું. આ નવદંપતીને ભેટ સોગાદો આપવામાં આવી હતી. આજદિન સુધીમાં આ સંસ્થાની પરણિત દીકરી પૈકી વિદેશમાં 2, નડિયાદમાં 28, ગુજરાતમાં 520, બીજા રાજ્યમાં 12 દીકરીઓ વેલસેટ છે. નવદંપતી રોશની-મૌનિષને સંસ્થાના હોદ્દેદારો એ આશીર્વાદ આપ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

માતર પાસે હાઇવે પર મહિલાને ડમ્પરે ટાયર નીચે કચડી દેતાં કરુણ મોત નિપજ્યું.

ProudOfGujarat

ખેડા જિલ્લાના સેવાલિયા ખાતે રાજ્ય પોલીસનાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટનો યોજાયો

ProudOfGujarat

લીંબડી ખાતે આજે પોલીસ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!