Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ માઇ મંદિરમાં દુર્ગાષ્ટમી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

Share

ખેડા જિલ્લા આવેલા માઇમંદિરમાં દુર્ગાષ્ટમી નિમિતે નવચંડી યજ્ઞ, હવન, મહાઆરતી, આનંદ ગરબાનો પાઠ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો આસ્થાભેર યોજાયા હતા. મંદિરમાં માતાજીના દર્શનાર્થે વહેલી સવારથી જ ઉમટી પડયા હતા. માતાજીની વિશેષ પૂજા અર્ચના તથા શણગાર કરવામાં આવ્યો હતો. નડિયાદ શહેરમાં આવેલ માઇમંદિર અને અંબા આશ્રમમાં સવારે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો સાથે ૫.૩૦ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ યોજાઇ હતી. આ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ગોધરા : વાલ્મિકીવાસ વિસ્તારમાં સિમેન્ટનાં નવા ઢાંકણ નાંખવાની લોકમાંગ…

ProudOfGujarat

નડિયાદમાં ઓનલાઇન ક્રિકેટના સટ્ટાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડતી સર્વેલન્સ સ્કવોર્ડ.

ProudOfGujarat

ઉમરપાડાના પાંચ આંબા ગામમાં ગંજીપાનાનો જુગાર રમતો એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!