Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધંધુકાની ઘટનાના સુરતમાં પડઘા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ કલેકટરને પાઠવ્યું આવેદન.

Share

અમદાવાદની ધંધુકાની ઘટનાને લઇને સુરતમાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને કલેકટરને આવેદનપત્ર આપી હત્યાનો ગુનો કરનાર આરોપીને ફાંસીની સજા આપવાની માંગણી કરાઇ છે.

તાજેતરમાં અમદાવાદના ધંધુકામાં બનેલી હત્યાના સંદર્ભમાં દક્ષિણ ગુજરાત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રાંત ઉપાધ્યક્ષ હસમુખ હૈયાની દ્વારા આજે સુરત કલેકટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની રજૂઆત કરાઇ છે તેમજ વિધર્મીને ફાંસીની સજા આપવા માંગણી કરવામાં આવી છે. આ તકે બહોળા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યો કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતના વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજમાં ટ્રસ્ટીઓની ઓફિસને નિશાન બનાવી ત્રણ ચોર રોકડા રૂપિયા ૫૦ લાખની ચોરી કરી ભાગી છૂટતા શહેર પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ ખૂલી જવા પામી હતી.

ProudOfGujarat

ભાજપના નેતા ડો.શ્રદ્ધા રાજપૂત સહિતના પૂર્વ વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરાયા.

ProudOfGujarat

સુરત-ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર અને પાલિકા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય-ચાલુ વર્ષે તાપી નદીમાં એક પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરી શકાશે નહીં..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!