Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાર્વજનિક સુઝાવ સંગ્રહ અભિયાન રથ ભરુચ જિલ્લામાં પ્રવેશ્યો

Share

આજે સવારના સમયે શ્રવણ ચોકડી વિસ્તારમાંથી સાર્વજનિક સુઝાવ સંગ્રહ અભિયાન અંગેનો રથ  ભરૂચ નગરમાં પ્રવેશ્યો હતો.

આ રથમાં વડાપ્રધાન મોદીની મન કી બાત અને અન્ય યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રથ શ્રવણ ચોકડી, માતરિયા તળાવ અને શક્તિનાથ થઇ પાંચબત્તી ,વેજલપુર, ચાર રસ્તા, દરવાજા, કોઠી, એદ્રુસ રોડ, સોનેરી મહેલ, પાંચબત્તી, સ્ટેશન થઇ કસક, તુલસીધામઅને ઝાડેશ્વર સુધી પહોંચનાર છે.

Advertisement

આ રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.


Share

Related posts

ઉત્તરપ્રદેશના ગોરખપુરથી મક્કા મદીના સાયકલ પર હજ યાત્રામાં નિકળેલા સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

ProudOfGujarat

રાજપીપળા : જીતનગર ખાતે તા.11 એ નર્મદા ભાજપા સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

ભરૂચના કેલોદમાં આદીવાસીના રસ્તે દબાણ મુદ્દે રીસ રાખી ડે. સરપંચ પર હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!