Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય સેનાના જવાનોનુ સ્વાગત કરાયું.

Share

કિશન સોલંકી (ભાવનગર)

રથયાત્રામાં સુરક્ષા બંદોબસ્ત માટે આવેલા ભારતીય સેનાના જવાનોનુ સ્વાગત કરાયું અવતીકાલે ભગવાન જગન્નાથજીની ૩૩મી રથયાત્રા નિકળનાર છે ત્યારે રથયાત્રામાં સુરક્ષા બંદોબસ્ત માટે આવેલા ભારતીય સેનાના જવાનોનુ ભાવનગર શહેરના એમ.જી.રોડ ઉપર આરતી ઉતારી સ્વાગત – સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

 

 

 

 

 


Share

Related posts

ભરૂચ : વરસાદ લંબાવાને કારણે ખેતીને નુકશાન ન થાય તે માટે વીજળીનાં કલાક વધારવા આપના કાર્યકર્તાઓ અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપી રજુઆત…

ProudOfGujarat

ભરૂચ : વોર્ડ નં.૨ માં સ્પોર્ટ પર્સન આરીફભાઈ તથા તોસિફ નેકી દ્વારા સ્વચ્છતા અંગે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં અણખી ગામ નજીક આવેલ એરટેલ મોબાઈલ ટાવર નીચે કેબિનમાં પતરું તોડી તેમાં રાખેલ 24 બેટરી કિંમત 1,24,000 ની મત્તાની કોઈ ચોર ઇસમો ચોરી કરી ગયેલ જેની તપાસ સંધર્ષે જંબુસર પોલીસને સફળતા મળી અને ચાર વ્યક્તિની ધરપકડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!