Proud of Gujarat
GujaratFeaturedUncategorized

ભરુચના ખત્રીવાદમાં ઝાડ ઢરાસાઈ થતાં નગરપાલિકાને જાણ કરાઇ હોવા છતાં કામગીરી ન થતાં સ્થાનિક લોકોએ ઝાડ કાપવા અંગે કામગીરી કરી.

Share

મુસરધાર વરસાદના સમયમાં ભરુચ નગરપાલિકા ધ્વારા ત્વરિત અસરકારક કામગીરી કરવામા આવે છે તેવા દાવા પોકળ સાબિત થયા હતા જેમકે ખત્રીવાદ વિસ્તારમા તોટિંગ વૃક્ષ ઢરાસાઇ થયુ હતું આ વૃક્ષ ઢરાસાઇ થતાં માર્ગ પરથી અવર જવર બંધ થઈ ગઈ હતી એટલું જ નહીં પરંતુ ઢરાસાઇ થયેલ વૃક્ષ જોખમકારક સાબિત થઈ શકે તેમ હતું વારંવાર નગરપાલિકાને જાણ કરવા છતાં ઢરાસાઇ વૃક્ષ અંગે યોગ્ય કામગીરી કરવા અંગે નગરપાલિકા તંત્ર ધ્વારા કોઈ વ્યવસ્થા ન કરતાં છેવટે સ્થાનિક લોકો એ જાતે વૃક્ષ કાપવા અને હટાવવાની કામગીરી કરી હતી ઉલ્લેખનીય બાબત એ છે કે જે વિસ્તારમાં ઝાડ પડ્યું છે તે વિસ્તારના પાછળના મોહલ્લામાં ભરુચ નગરપાલિકાના પ્રમુખ રહે છે તેમ છતાં કામગીરી ન થતાં મોહલ્લામાં રોષની લાગણી છવાઈ ગઈ છે સ્થાનિકોમાં રોષ ભભૂકતા નગરપાલિકા ધ્વારા ઝાડ હટાવવા માટે ફાયરના માણસો મોકલી અપાયા હતા.

Advertisement

Share

Related posts

વાપી હાઇવે પર ટેન્કરનું ટાયર ફાટતા રોંગ સાઈડ ઘુસી જતા કાર અને બાઇકને અડફટે લીધા, એકનું મોત

ProudOfGujarat

ભરુચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાનાં નવા ધંતૂરિયા ગામની સીમમાં નદીનાં કિનારે ગેસ બોટલો અને પીકઅપ જીપ મૂકી કોઈક ચોરો ફરાર થઈ ગયા હોવાની વિગતો બહાર આવી છે.

ProudOfGujarat

હાંસોટ તાલુકાનાં ખરચ ગામે અન્ન બ્રહ્મ યોજના હેઠળ મંત્રી શ્રી ઇશ્વર સિંહ પટેલનાં વરદ હસ્તે ફુડ બાસ્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!