Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર વહેલી સવારથી જ શિવ મંદિર ઓમ નમઃ શિવાય

Share

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર વહેલી સવારથી જ શિવ મંદિર ઓમ નમઃ શિવાય

ભરૂચ -ઝાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આજે મહાશિવરાત્રી પર્વ પર વહેલી સવારથી જ શિવભક્તોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી તથા મંદિર પરિષદની બહાર મેળો જામ્યો હતો આ મંદિરે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ અને એમપી સહિત રાજ્યના પણ અન્ય રાજ્યના પણ શિવ ભક્તો આજે મહાશિવરાત્રી પર્વ પર દર્શન અર્થે ઉમટી પડ્યા હોય છે ત્યારે આજે સમગ્ર મંદિર પરિષદ ૐ નમઃ શિવાય ગુજી ઉઠ્યું હતું

Advertisement

Share

Related posts

નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા દરેક ગામોમાં નનામીની સુવિધા ફાળવવાની માંગ.

ProudOfGujarat

વડોદરામાં વેક્સિનેશન મહાઅભિયાનનો ફિયાસ્કો : ત્રણ દિવસથી ધક્કા ખાવા છતા નાગરિકોને વેક્સીન નથી મળતી.

ProudOfGujarat

વડોદરા : સ્વીટી પટેલ હત્યા કેસના આરોપી પીઆઈ અજય દેસાઈ સામે એસીબીમાં ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!