Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર વહેલી સવારથી જ શિવ મંદિર ઓમ નમઃ શિવાય

Share

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર વહેલી સવારથી જ શિવ મંદિર ઓમ નમઃ શિવાય

ભરૂચ -ઝાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આજે મહાશિવરાત્રી પર્વ પર વહેલી સવારથી જ શિવભક્તોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી તથા મંદિર પરિષદની બહાર મેળો જામ્યો હતો આ મંદિરે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ અને એમપી સહિત રાજ્યના પણ અન્ય રાજ્યના પણ શિવ ભક્તો આજે મહાશિવરાત્રી પર્વ પર દર્શન અર્થે ઉમટી પડ્યા હોય છે ત્યારે આજે સમગ્ર મંદિર પરિષદ ૐ નમઃ શિવાય ગુજી ઉઠ્યું હતું

Advertisement

Share

Related posts

ભરૂચ એસ.ઓ.જી પોલીસે ચોરીના વાહન સાથે આરોપીની ધરપકડ કરી.

ProudOfGujarat

વડોદરા : Where is my mom : સ્વીટી પટેલને શોધવા વિદેશમાં રહેતા પુત્રએ ફેસબુક પર મદદ માંગી.

ProudOfGujarat

ભરૂચ લિંકરોડ ઉપર એસ.બી.આઈ. બેન્ક નજીક લાખો રૂપિયાની ચિલઝડપ કરી ગઠિયાઓ ફરાર થતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!