Proud of Gujarat
GujaratFeaturedHealthINDIA

આયુષયમાન યોજના અંગે નગરપાલિકા માહિતી આપશે ….

Share

 

પ્રધાનમંત્રી આયુષયમાન યોજના અંગે ભરૂચ નગરપાલિકા ખાતે આ યોજનાના લાભાર્થીઓને માહિતી આપવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે .નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાના જણાવ્યા મુજબ તા .૧૪,૧૫,૧૬ ફેબ્રુઆરી ના રોજ પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અંગે નગરપાલિકા ખાતે માહિતી આપવામાં આવશે .

Advertisement

સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધી માહિતી આપશે .

માહિતી લેનાર કુટુંબનું રેશનકાર્ડ તેમજ રેસનકાર્ડમાં નોંધાયેલ દરેક સભ્યોના આધારકાર્ડ સાથે રૂબરૂ આવવાનું રહેશે એમ નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું


Share

Related posts

રાજયનાં 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિ કરફયુ સાથે વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી યથાવત !

ProudOfGujarat

ભરૂચમાં ચેટીચાંદ પર્વની ઉમંગ ભેર ઉજવણી

ProudOfGujarat

अपनी फिल्म फ्लॉप हो जाने पर इतना पैसा लेते हैं आमिर खान

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!