Proud of Gujarat
bharuch

અંકલેશ્વરમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા સેવા અપાઈ..જાણો …

Share

કરુણા અભિયાન 2022 અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા રોટરી કલ્બ ઓફ અંકલેશ્વર ઇનરવીલ કલ્બ ઓફ અંકલેશ્વર એનીમલ લવર્સ ગૃપ અંકલેશ્વર તેમજ વન વિભાગના સહયોગથી જવાહર બાગ ખાતે એનિમલ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું આજના દિવસે પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર એનિમલ સારવાર કેન્દ્ર પર કરવામાં આવશે તેમજ કોઈ પણ જગ્યાપર પક્ષી ઘાયલ થયાની જાણ કોઇને પણ થાય તો આ કેન્દ્રનો સંપર્ક કરવો જેથી કરીને પક્ષીઓની સારવાર થઈ શકે. એનીમલ લવર્સ ગૃપના તમામ યુવાઓને અંભિનંદન અને શુભેચ્છાઓ જેઓએ ઉતરાયણ પર્વની ઉજવણી ન કરી પક્ષીઓ ની ચીંતા કરી એનિમલ સારવાર કેન્દ્ર ઉભુ કરી સેવા આપી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના દમલાઇ ગામે ઘરની પાછળના રૂમમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

વાગડીયા ગ્રામસભાના અધ્યક્ષે ગ્રામસભા મા 25જેટલાં મહત્વના ઠરાવો કરી તેના અમલીકરણ માટે રાજ્યપાલને ઉદ્દેશીને આમંત્રણ આપ્યું.

ProudOfGujarat

લોકસભા બેઠક જીતવા ભાજપ ની રણનીતિ..?..આદિવાસી +લઘુતમી +વિભાજન =ભાજપ પાંચ લાખ +

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!